Tuesday 5 July 2016

મહત્વના પ્રશ્નોની હારમાળા..... વાચો અને યાદ રાખો

૧        ગીત સેઠી        રાજીવ ગાંધી ખેલરત્ન- બિલિયર્ડસ
૨        તેજસ બાકરે      પ્રથમ ગ્રાન્ડ માસ્ટર- ચેસ
૩        ઉદયન ચીનુભાઇ    અર્જુન એવોર્ડ- સ્કેટંિગ
૪        નમન પારેખ       અર્જુન એવોર્ડ- સ્કેટંિગ
૫        કૃપાલી પટેલ     અર્જુન એવોર્ડ- જીમ્નાસ્ટિક
૬        જશુ પટેલ        પદ્મશ્રી- ક્રિકેટ
૭        કિરણ મોરે       અર્જુન એવોર્ડ- ક્રિકેટ
૮        નયન મોંગિયા     અર્જુન એવોર્ડ- ક્રિકેટ
૯        પાર્થિવ પટેલ    એકલવ્ય એવોર્ડ- ક્રિકેટ
૧૦       ઈરફાન પઠાણ      એકલવ્ય એવોર્ડ- ક્રિકેટ
૧૧       અંશુમાન ગાયકવાડ         સરદાર પટેલ એવોર્ડ- ક્રિકેટ
૧૨       દત્તાજી ગાયકવાડ         ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન- ૧૯૫૯
૧૩       વિજય હઝારે      કેપ્ટનત્રણ સદી સતત કરનાર પ્રથમ ભારતીય
૧૪       નરી કોન્ટ્રાક્ટર        કેપ્ટનવેસ્ટઈન્ડિઝમાં ખોપરીથી ઈજાગ્રસ્ત
૧૫       વિનુ માંકડ      કેપ્ટનબેવડી સદીપ્રથમ વિકેટમાં વિશ્વવિક્રમ
૧૬       હેમુ અધિકારી    લશ્કરમાં હતાક્રિકેટ કેપ્ટન પણ હતા
૧૭       રૂસી સુરતી      ઓલરાઉન્ડર
૧૮       સલીમ દુરાની     હાર્ડ હીટર- છગ્ગાના શહેનશાહ
૧૯       દીપક શોધન       ટેસ્ટ પ્રવેશે જ સદી ફટકારી
૨૦       ધીરજ પરસાણા     ઓલરાઉન્ડરપીચ ક્યુરેટર
૨૧       અશોક પટેલ       બોલર
૨૨       મુનાફ પટેલ      ઈખર એક્સપ્રેસ- ફાસ્ટ બોલર
૨૩       યુસુફ પઠાણ      ઓલરાઉન્ડર
૨૪       ચેતેશ્વર પૂજારા         ત્રેવડી સદીની હેટ્રીક
૨૫       રવિન્દ્ર જાડેજા         ઓલરાઉન્ડર
૨૬       અમિષ સાહેબા     બેસ્ટ અમ્પાયર એવોર્ડ વિજેતા
૨૭       કૃપાલી પટેલ     અર્જુન એવોર્ડ જીમ્નાસ્ટીક્સ
૨૮       પારૂલ પરમાર     અર્જુન એવોર્ડ બેડમિન્ટન
૨૯       દીપીકા મૂર્તિ   આં.રા. હોકી ગોલકીપર
૩૦       રઝિયા શેખ       જ્વેલિયન થ્રો- નેશનલ રેકોર્ડ
૩૧       વૈદિક મુન્શા    જુનિયર ઓસ્ટ્રેલિયન ઓપન- ટેનિસ
૩૨       બાબુભાઇ પણુચા   વર્લ્ડ એથ્લેટિક્સમાં ભાગ લેનાર પ્રથમ ખેલાડી
૩૩       ભરત દવે         કારરેસર- હિમાલયન કારરેસ
૩૪       ઘ્યાની દવે      ચેસમાં ૈંઉસ્ ખિતાબ પ્રથમ ખેલાડી
૩૫       સુફિયાન શેખ     નવસમુદ્ર તરવાનો વિક્રમ
૩૬       પરિતા પારેખ     આંતરરાષ્ટ્રીય તૈરાક- પ્રથમ
૩૭       વંદિતા ધારિયાલ  એશિયાની તૈરાક
૩૮       લજ્જા ગોસ્વામી  એશિયન મેડિલિસ્ટ શૂટર
૩૯       પૂજા ચૌૠષિ      ટ્રાયપ્લોનની એશિયન મેડલિસ્ટ
૪૦       વૈશાલી મકવાણા   આંતરરાષ્ટ્રીય યોગ
૪૧       રૂપેશ શાહ       બિલિયર્ડસ-સ્નૂકર ચેમ્પિયન
૪૨       સોનિક મુલ્તાની  બિલિયર્ડસ-સ્નૂકર ચેમ્પિયન
૪૩       પથિક મહેતા      ટેબલ ટેનિસનો સૌપ્રથમ આં.રા. ખેલાડી
૪૪       મલય ઠક્કર       ટેબલ ટેનિસ ખેલાડી
૪૫       નાનુભાઇ સુરતી   શૂટીંગના આં.રા. ખેલાડી- જજ
૪૭       કરિશ્મા પટેલ    ટેનિસ
૪૮       હીર પટેલ        સ્કેટંિગની આં.રા. ખેલાડી
૪૯       મનસ્વી બેલા     વુશ્‌ની આં.રા. ખેલા

1-ફોટોમીટર : પ્રકાશ માપક સાધન
2-
બેકમેન થર્મોમીટર :
તાપવિકાર માપક સાધન
3-
બેરોમીટર : વાયુભાર માપક
સાધન
4-
માઈકોમીટર : સુક્ષ્મતા માપક સાધન
5-
મેખમીટર :પરાધ્વનિ વેગ માપક સાધન
6-
રિફેકટોમીટર :વક્રીકારકતા માપક સાધન
7-
લેકટોમીટર : દૂગ્ધ ઘનતા માપક સાધન
8-
કિલનોમીટર : ઢાળ માપક સાધન કાયોમીટર :
અતિ નિમ્ન તાપ માપક સાધન
9-
ગેલ્વેનોમીટર : વીજમાપક
સાધન
10-
ગોનિયોમીટર : કોણ માપક સાધન
11-
ગોસમીટર :
ચુંબકત્વ માપક સાધન
12-
ગ્રેવિમીટર : ગુરુત્વ માપક સાધન
13-
ડેન્સીમીટર : ઘનતા માપક સાધન
14-
ઈન્ટરફેરોમીટર : પકાશ તરંગ માપક સાધન
15-
એટમોમીટર : બાષ્પદર માપક સાધન
16-
એકિટનોમીટર :
કિરણતીવ્રતા માપક સાધન
17-
એનિમોમીટર : વાયુવેદ
દિશા માપક સાધન
18-
ઓડિયોમીટર : શ્રવણશક્તિ માપક
સાધન
19-
કલરિમીટર : વર્ણ તીવ્રતા માપક સાધન
20-
ઓલ્ટિમીટર : ઉન્નતતા માપક સાધન
21-
એડિફોન : બહેરા માણસો માટે સાંભળવા માટે મદદ કરતું સાધન
22-
ઓપ્ટોફોન : આંધળો માણસ છાપેલું
પુસ્તકવાંચી શકે તેવું સાધન
23-
માઈક્રોફોન : વીજળીની મદદથી અવાજને
મોટો બનાવતું સાધન
24-
હાઈગ્રોફોન : પાણીની અંદર
અવાજનો વેગ માપતું સાધન
25-
ગ્રામોફોન : રેકર્ડ પરથી
26-
એમીમીટર : વિદ્યુતપ્રવાહનું બળ માપતું સાધન
27-
ટ્રાન્સમીટર : રેડિયોનાં વીજળીક મોજા મોકલવાનું
સાધન
28-
થર્મોમીટર : તાપમાન માપવાનું સાધન
29-
માઈલોમીટર : વાહને કાપેલ અંતર દર્શાવતું
સાધન
30-
વોલ્ટામીટર : વિદ્યુત પૃથક્કરણ કરવા માટે
વપરાતું સાધન
31-
સ્પીડોમીટર : ગતિશીલ વાહનની ગતિનો વેગ
1. કુમાર – ડો.ધીરુ પરીખ * કુમાર ટ્રસ્ટ
2. 
કવિલોક – ડો.ધીરુ પરીખ* કુમાર ટ્રસ્ટ
3. 
શબ્દસૃષ્ટિ – હર્ષદ ત્રિવેદી *ગુજરાત સાહિત્ય
અકાદમી
4. 
પરબ – યોગેશ જોશી *ગુજરાતી સાહિત્ય પરિષદ
5. 
ઉદ્દેશ – પ્રબોધ જોશી *ઉદ્દેશ ફાઉંડેશન
6. 
કવિતા – સુરેશ દલાલ *જન્મભૂમિ પ્રકાશન
7. 
ફાર્બસ ત્રૈમાસિક – સિતાંશુ યશશ્ચંન્દ્ર* ફાર્બસ
ગુજરાતી સભા
8. 
એતદ્ – નીતિન મહેતા* ક્ષિતિજ સંશોધનકેન્દ્ર
9. 
સમીપે – શિરીષ પંચાલ-જયદેવ શુક્લ-
બકુલટેલર*
10. 
બુદ્ધિપ્રકાશ- મધુસૂદન પારેખ* ગુજરાત
સાહિત્ય સભા
11. 
તથાપિ -જયેશ ભોગાયતા* વ્યક્તિગત
12. 
પ્રત્યક્ષ- રમણ સોની *વ્યક્તિગત
13. 
અખંડ આનંદ- પ્રકાશ લાલા* અખંડ આનંદ
સાહિત્ય ટ્રસ્ટ
14. 
નવનીત સમર્પણ – દીપક દોશી * ભારતીય
વિદ્યાભવન
15. 
નવચેતન- પ્રીતિ શાહ* નવચેતન ટ્રસ્ટ
16. 
કંકાવટી -રતિલાલ અનિલ *વ્યક્તિગત
17. 
ભૂમિપુત્ર- દશરથલાલ શાહ* ગુજરાત સર્વોદય
મંડળ
1-દલપતરામ: ભાગ ૧ અને ૨ફાર્બસવિરહ,મિથ્યભિમાન
2-
નર્મદ-મારી હકીકતરાજયરંગ,મેવાડની હકીકતપિંગળ પ્રવેશ
3-
નવલરામ પંડ્યાઃ ભટનુ ભોપાળુકવિજીવન,
4-
નંદશંકર મેહતાઃ કરણઘેલો
5-
ભોળાનાથ સારાભાઈઃ અભંગમાળા
6-
મહીપતરામ નીલકંઠઃ ઇંગ્લેન્ડની મુસાફરીનુ વર્ણન,વનરાજ ચાવડો
8-
રણછોડભાઈ દવેઃ લલિતાદુઃખ દર્શક
અંબાલાલ દેસાઈઃ શાંતિદાસ
9-
ગણપતરામ ભટ્ટ: પ્રતાપ નાટક
અનંતપ્રસાદ વૈષ્ણવઃ રાણકદેવી
10-
ગોવર્ધાનરામ ત્રિપાઠીઃ સરસ્વતીચંદ્રઃ ભાગ ૧
થી ૪શ્નેહમુદ્રાલીલાવત જીવનકલા
11-
મણિલાલ દ્રિવેદીઃ કાન્તાન્રુસિંહાવતાર,
12-
બાળશંકળ કંથારિયાઃ કલાન્ત કવિ,
13-
કેશવલાલ ધ્રુવઃ મેળની મુદ્રિકા
14-
આનંદશંકર ધ્રુવ: આપણો ધર્મવિચાર-માધુરી
15-
નરસિંહરાવ દિવેટિયા: કુસુમમાળાહ્દયવીણા,પ્રેમળજ્યોતિ
16-
રમણભાઈ નીલકંઠ: રાઈનો પર્વતભદ્રંભદ્ર
17-
મણિશંકર ભટ્ટ: સાગર અને શાશી,ઉદગાર,અતિજ્ઞાન,વસંતવિજયચકવાત મિથુન
18-
સુરસિંહજી ગોહિલ: કલાપિનો કલરવબિલ્વમંગળ
19-
નાનાલાલ: વિરાટનો હિંડોળોપ્રાણેશ્વરી,વિલાસની શોભાપિત્રુતર્પણકુરુક્ષેત્રઉષાસારથિ
20-
દામોદર બોટાદકર: કલ્લોલિનીસ્તોતસ્વિની,નિર્ઝારેણી
21-
ગાંધીજી: સત્યના પ્રયોગોદક્ષિણ
આફ્રિકાનો ઇતિહાસબાપુના પત્રો
22-
કાકા કાલેલકર: ઓતરાતી દિવાલોજીવનલીલા,હિમાલયનો પ્રવાસરખવાડનો આનંદ
23-
કિશોરલાલ મશરુવાળા: જીવનશોધનકેળવણીના પાયા,અહિંસા વિવેચન
24-
મહાદેવ દેસાઈ: વીર વલ્લભભાઈ,બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ,મહાદેવભાઈની ડાયરી (ભાગ ૧ થી ૨૩)
25-
નરહરિ પરીખ: માનવ અર્થશાસ્ત્ર
26-
કનૈયાલાલ મુનશી: વેરની વસૂલાતપાટણની પ્રભૂતા,ગુજરાતનો નાથરાજાધિરાજસ્વપ્નદ્રષ્ટા,પ્રુથિવી વલ્લભકાકાની શીશીક્રુષ્ણાવતાર
27-
રમણલાલ દેસાઈઃ જ્યંતશિરીષકોકિલાહ્દયનાથ,ભારેલો અગ્નિકાંચન અને ગેરુ
28-
ગૌરીશંકર જોશીઃ શામળશાનો વિવાહગોમતીદાદાનુ
ગૌરવતણખામંડળઃ ભાગ ૧ થી ૪ભૈયાદાદા,પ્રુથ્વિ અને સ્વર્ગપોસ્ટ-ઓફિસચૌલાદેવીઆમ્રપાલી,વૈશાલી
29-
રામનારણ પાઠકઃ ખેમીએક પ્રશ્નમુકુન્દરાયજક્ષણી,શેષના કાવ્યોમનોવિહાર ઉદધિને
30-
ઝવેરચંદ મેઘાણી: સિંધુડોશિવાજીનુ હાલરડુ,કોઇનો લાડકવાયોયુગવંદનાશોરઠ તાર
વેહતા પાણીવેવિશાળમાણસાઈના દીવા,સૌરાષ્ટ્રની રસધારરઢિયાળી રાત
31-
ગુણવંતરાય આચાર્યઃ અખોવનઆપઘાતઅલ્લાબેલી
32-
ચુનીલાલ શાહઃ કર્મયોગીરાજેશ્વરતપોવન
33-
ઉમાશંકર જોશીઃ વિશ્વશાંતિએક ચુસાયેલા ગોટલા,ઘાણીનુ ગીતનિશીથઅભિજ્ઞાપ્રાચીના,સાપના ભારાહવેલીગોષ્ઠિઉઘાડી બારી
34-
ઇંદુલાલ ગાંધીઃ આંધળી માનો કાગળ
પ્રેમશંકર ભટ્ટ ધરિત્રીતીર્થોદકશ્રીમંગલપ્રેમામૃત
35-
રામપ્રસાદ શુક્લઃ વિનાશ અને વિકાસ
36-
બિન્દુ ભટ્ટ : મીરા યાજ્ઞિકની ડાયરીઅખેપાતર .
37-
ચંદ્રવદન મેહતાઃ યમલ. આગગાડીધરા ગુર્જરી,સંતા કૂકડીગઠરિયા શ્રેણિ
38-
જયંતિ દલાલઃ સોયનુ નાકુઅંધારપટ
39-
મનુભાઈ પંચોળીઃ દીપનિર્વાણઝેર તો પીધા છે
જાણી જાણીસોક્રેટિસ
40-
પન્નાલાલ પટેલઃ મળેલા જીવમાનવીની ભવાઈ,સાચા શમણાંજિંદગીના ખેલસુખદુઃખના ખેલ,વાત્રકના કાંઠેવૈતરણીને કાંઠે
41-
ઇશ્વર પેટલીકરઃ જનમટીપભવસાગરમારી હૈયાસગડી,ઋણાનુબંધકાશીનુ કરવતલોહીની સગાઈ
42-
ચુનીલાલ મડિયાઃ દીવનિર્વાણસમ્રાટ શ્રેણિકહું અને
મારી વહુવ્યાજનો વારસલીલુડી ધરતી,વેળાવેળાની છાંયડીવાની મારી કોયલ
43-
શિવકુમાર જોષીઃ પ્રસન્ન દામ્પત્યમુક્તિ પ્રસુન,ખુનીબારી ઉઘાડી રહી ગઈકંચુકી બંઘઅનંનરાગ
44-
જ્યોતિન્દ્ર દવેઃ રંગતંરગ
45-
ગુલાબદાસ બ્રોકરઃ લતા અને બીજી વાતોઊભી વાટે,માણસના મન
46-
ઇંદુલાલ યાજ્ઞિકઃ વરઘોડોભોળા શેઠનુ ભુદાન
47-
રસિકલાલ પરીખઃ કાવ્યાનુશસનશર્વિલકમેનાગુર્જરી
48-
પ્રહલાદ પારેખઃ બારી બહાર
49-
રાજેન્દ્ર શાહઃ ધ્વનિઆંદોલનશ્રુતિશાંત કોલાહલ
50-
રાજેન્દ્ર શુક્લઃ કોમલ-રિષભઅંતર-ગાંધારસ્વ-
વાચકની શોધમાંગઝલ-સંહિતા (ભાગ ૧ થી ૫)
51-
નિરંજન ભગતઃ યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતાઘડીક સંઘ
52-
પ્રિયકાન્ત મણિયારઃ પ્રતીકઅશબ્દ રાત્રિસ્પર્શ,સમીપ
53-
હસમુખ પાઠકઃ નમેલી સાંજસાયાજુય
54-
નલિન રાવળઃ ઉદગારઅવકાશસ્વહારઃ ભાગ ૧ અને ૨
55-
બાલમુકુન્દ દવેઃ પરિક્રમાકુંતલચાંદનીતીર્થોત્તમ,હરિનો હંસલો
56-
વેણીભાઈ પુરોહિતઃ સિંજારવદીપ્તિઆચમન
57-
નટવરલાલ પંડ્યાઃ પ્રસુનરૂપ અને રસ,પ્રથ્વિનો છંદોલય
58-
જયંત પાઠકઃ મર્મરસંકેત સર્ગઅંતરિક્ષ
59-
હરીન્દ્ર દવેઃ આસવઅર્પણસુખ નામનો પ્રદેશમાંધવ
ક્યાંય નથીનીરવ સંવાદ
60-
હર્ષદ ત્રિવેદી :એક ખાલી નાવરહી છે વાત અધૂરી,તારો અવાજજાળિયુંપાણીકલર.
61-
સુરેશ દલાલઃ એકાંતતારીખનુ ઘર,કાગળના સમુદ્રમાં ફુલોની હોડી,મારી બારીએથીઃ ભાગ ૧ થી ૧૮
62-
પિનાકિન ઠાકોરઃ આલાપઝાંખી અને પડછાયા
63-
હસિત બુચઃ સાન્નિધ્યનિરંતરસૂરમંગલ
64-
હેમંત દેસાઈઃ ઈંગિતસોનલમૃગશરદ
65-
દામોદાર ભટ્ટઃ જલભેખતુંબીજલ
66-
મનુભાઈ ત્રિવેદીઃ રામરસસુરતાસોનાવાટકડી
67-
મકરંદ દવેઃ વાલીડાના વાવડબેહદની બારખડી,હૈયાના વેણ
68-
નાથાલાલ દવેઃ રાત થઈ પુરી
1-આત્મકથા: મારી હકીકતનર્મદ
2-
ઇતિહાસ: ગુજરાતનો ઇતિહાસ
3-
કાવ્યસંગ્રહ: ગુજરાતી કાવ્યદોહનદલપતરામ
4-
જીવનચરિત્ર: કોલંબસનો વૃતાંતપ્રાણસુખલાલ મથુરદાસ
5-
નાટક: લક્ષ્મીદલપતરામ
6-
પ્રબંધ: કાન્હ્ડે પ્રબંધપજ્ઞનાભ (૧૪૫૬)
7-
નવલકથા: કરણઘેલોનંદશંકર મહેતા
8-
મહાનવલકથા: સરસ્વતીચંદ્રગોવર્ધનરામ ત્રિપાઠી
9-
મનોવિજ્ઞાન: મનુભાઇ ધ્રિવેદી
10-
મુદ્રિત પુસ્તક: વિધાસંગ્રહ પોથી
11-
રાસ: ભરતેશ્વર બાહુબલિરાસશાલિભદ્રસુરિ (૧૧૮૫)
12-
લોકવાર્તા: હંસરાજ-વચ્છરાજવિજયભદ્ર (૧૩૫૫)
1-પ્રેમસખિ- પ્રેમાનંદ સ્વામી
2-
અઝિઝ- ધનશંકર ત્રિપાઠી
3-
અદલ -અરદેશર ખબરદાર
4-
અનામી- રણજિતભાઈ પટેલ
5-
અજ્ઞેય -સચ્ચિદાનંદ વાત્સ્યાયન
6-
ઉપવાસી- ભોગીલાલ ગાંધી
7-
ઉશનસ્ -નટવરલાલ પંડ્યા
8-
કલાપી -સુરસિંહજી ગોહિલ
9-
કાન્ત -મણિશંકર ભટ્ટ
10-
કાકાસાહેબ -દત્તાત્રેય કાલેલકર
11-
ઘનશ્યામ -કનૈયાલાલ મુનશી
12-
ગાફિલ -મનુભાઈ ત્રિવેદી
13-
ચકોર -બંસીલાલ વર્મા
14-
ચંદામામા -ચંદ્રવદન મેહતા
15-
જયભિખ્ખુ -બાલાભાઈ દેસાઈ
16-
જિપ્સી -કિશનસિંહ ચાવડા
17-
ઠોઠ નિશાળીયો -બકુલ ત્રિપાઠી
18-
દર્શક -મનુભાઈ પંચોળી
19-
દ્વિરેફશેષસ્વૈરવિહારી -રામનારાયણ પાઠક
20-
ધૂમકેતુ -ગૌરીશંકર જોષી
21-
નિરાલા -સૂર્યકાન્ત ત્રિપાઠી
22-
પતીલ -મગનલાલ પટેલ
23-
પારાર્શય- મુકુન્દરાય પટણી
24-
પ્રાસન્નેય- હર્ષદ ત્રિવેદી
25-
પ્રિયદર્શી- મધુસૂદેન પારેખ
26-
પુનર્વસુ -લાભશંકર ઠાકર
27-
પ્રેમભક્તિ- કવિ ન્હાનાલાલ
28-
ફિલસુફ -ચીનુભઈ પટવા
29-
બાદરાયણ- ભાનુશંકર વ્યાસ
30-
બુલબુલ -ડાહ્યાભાઈ દેરાસરી
31-
બેકાર -ઈબ્રાહીમ પટેલ
32-
બેફામ -બરકતઅલી વિરાણી
33-
મકરંદ -રમણભાઈ નીલકંઠ
34-
મસ્તબાલકલાન્ત- બાલશંકર કંથારિયા
35-
મસ્તકવિ -ત્રિભુવન ભટ્ટ
36-
મૂષિકાર -રસિકલાલ પરીખ
37-
લલિત -જમનાશંકર બૂચ
38-
વનમાળી વાંકો -દેવેન્દ્ર ઓઝા
39-
વાસુકિ -ઉમાશંકર જોષી
40-
વૈશંપાયન -કરસનદાસ માણેક
41-
શયદા -હરજી દામાણી
42-
શિવમ સુંદરમ્ -હિંમતલાલ પટેલ
43-
શૂન્ય -અલીખાન બલોચ
44-
શૌનિક- અનંતરાય રાવળ
45-
સત્યમ્- શાંતિલાલ શાહ
46-
સરોદ -મનુભાઈ ત્રિવેદી
47-
સવ્યસાચી -ધીરુભાઈ ઠાકોર
48-
સાહિત્ય પ્રિય- ચુનીલાલ શાહ
49-
સેહેની -બળવંતરાય ઠાકોર
50-
સુધાંશુ- દામોદર ભટ્ટ
51-
સુન્દરમ્- ત્રિભુવનદાસ લુહાર
52-
સોપાન -મોહનલાલ મેહતા
53-
સ્નેહરશ્મિ- ઝીણાભાઈ દેસાઈ
54-
સહજ -વિવેક કાણ
——————કહેવતો—————
૧. બોલે તેના બોર વહેચાય
૨. ના બોલવામાં નવ ગુણ
૩. ઉજ્જડ ગામમાં ઍરંડો પ્રધાન
૪. ડાહ્યી સાસરે ન જાય અને ગાંડીને શીખામણ આપે
૫. સંપ ત્યાં જંપ
૬. બકરું કઢતા ઉંટ પેઠું
૭.રાજાવાજા અને વાંદરાં ત્રણેય સરખાં
૮. સિધ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય
૯. બગલમાં છરી અને ગામમાં ઢંઢેરો
૧૦. લૂલી વાસીદુ વાળે અને સાત જણને કામે લગાડે
૧૧. અધૂરો ઘડો છલકાય ઘણો
૧૨. ખાલી ચણો વાગે ઘણો
૧૩. પારકી મા જ કાન વિંધે
૧૪. જ્યાં ન પહોચે રવિત્યાં પહોંચે કવિ અને જ્યાં ન
પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી
૧૫. ટીંપે ટીંપે સરોવર ભરાય
૧૬. દૂરથી ડુંગર રળિયામણાં
૧૭. લોભી હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે
૧૮. શેરને માથે સવાશેર
૧૯. શેઠની શીખામણ જાંપા સુધી
૨૦. હિરો ગોગે જઈને આવ્યો અને ડેલીએ હાથ દઈને
પાછો આવ્યો
૨૧. વડ જેવા ટેટા ને બાપ જેવા બેટાં
૨૨. પાડાનાં વાંકે પખાલીને ડામ
૨૩. રામ રાખે તેને કોણ ચાખે
૨૪. ઊંટના અઢાર વાંકા
૨૫. ઝાઝા હાથ રળીયામણાં
૨૬. કીડીને કણ ને હાથીને મણ
૨૭. સંગર્યો સાપ પણ કામનો
૨૮. ખોદ્યો ડુંગરનીકળ્યો ઉંદર
૨૯. નાચ ન જાને આંગન ટેઢા
૩૦. ઝાઝી કીડીઓ સાપને તાણે
૩૧. ચેતતા નર સદા સુખી
૩૨. સો દાહ્ડાં સાસુના એક દાહ્ડો વહુનો
૩૩. વાડ થઈને ચીભડાં ગળે
૩૪. ઉતાવળે આંબા ન પાકે
૩૫. સાપ ગયા અને લીસોટા રહી ગયા
૩૬. મોરનાં ઈંડા ચીતરવા ન પડે
૩૭. પાકા ઘડે કાંઠા ન ચડે
૩૮. કાશીમાં પણ કાગડા તો કાળા જ
૩૯. કૂતરાની પૂંછડી જમીનમાં દટો તો પણ વાંકી ને
વાંકી જ
૪૦. પુત્રનાં લક્ષણ પારણાં માં અને વહુનાં લક્ષણ
બારણાં માં
૪૧. દુકાળમાં અધિક માસ
૪૨. એક સાંધતા તેર તૂટે
૪૩. કામ કરે તે કાલાવાત કરે તે વ્હાલાં
૪૪. મા તે માબીજા વગડાનાં વા
૪૫. ધીરજનાં ફળ મીઠાં
૪૬. માણ્યુ તેનું સ્મરણ પણ લહાણું
૪૭. કૂવામાં હોય તો હવાડામાં આવે
૪૮. સો સોનાર કી એક લૂહાર કી
૪૯. રાજા ને ગમે તે રાણી
૫૦. કાગનું બેસવુ અને ડાળનું પડવું
૫૧. આમદની અટ્ટની ખર્ચા રૂપૈયા
૫૨. ગાંડાના ગામ ન હોય
૫૩. સુકા ભેગુ લીલુ બળે
૫૪. બાવાનાં બેવુ બગડે
૫૫. લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે કપાળ ધોવા ન
જવાય
૫૬. વાવો તેવું લણો
૫૭. શેતાનું નામ લીધુ શેતાન હાજર
૫૮. વખાણેલી ખીચડી દાઢે વળગી
૫૯. દશેરાનાં દિવસે ઘોડા ન દોડે
૬૦. સંગ તેવો રંગ
૬૧. બાંધી મુઠી લાખની
૬૨. લાખ મળ્યાં નહિ અને લખેશ્રી થયા નહિ
૬૩. નાણાં વગરનો નાથીયો ,નાણે નાથા લાલ
૬૪. લાલો લાભ વિના ન લૂટે
૬૫. હિમ્મતે મર્દા તો મદદે ખુદા
૬૬. પૈ ની પેદાશ નહી અને ઘડીની નવરાશ નહી
૬૭. છાશ લેવા જવુ અને દોહણી સંતાડવી
૬૮. ધોબીનો કૂતરો ન ઘર નો ન ઘાટનો
૬૯. ધરમની ગાયનાં દાંત ન જોવાય
૭૦. હાથી જીવતો લાખનો મરે તો સવા લાખનો
૭૧. સીધુ જાય અને યજમાન રીસાય
૭૨. વર મરોકન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો
૭૩. હસે તેનું ઘર વસે
૭૪. બેગાની શાદીમેં અબ્દુલ્લા દિવાના
૭૫. ફરે તે ચરેબાંધ્યા ભૂખ્યા મરે
૭૬. ભેંસ આગળ ભાગવત
૭૭. ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને પાડોશીને આંટો
૭૮. રાત થોડી ને વેશ ઝાઝા
૭૯. ના મામા કરતાં કાણો મામો સારો
૮૦. ભેંસ ભાગોળે અને છાશ છાગોળે
૮૧. મન હોય તો માંડવે જવાય
૮૨. અણી ચૂક્યો સો વર્ષ જીવે
૮૩. પારકી આશ સદા નીરાશ
૮૪. ઘરકી મૂર્ઘી દાલ બરાબર
૮૫. બાર વર્ષે બાવો બાલ્યો
૮૬. પહેલુ સુખ તે જાતે નર્યા
૮૭. ભાવતુ હતુ ને વૈદે કીધુ
૮૮. જેને કોઇ ન પહોંચે તેને તેનુ પેટ પહોંચે
૮૯. નામ મોટા દર્શન ખોટા
૯૦. લાતો ના ભૂત વાતોથી ન માને
૯૧. ગા વાળે તે ગોવાળ
૯૨. બાંધે એની તલવાર
૯૩. ઘેર ઘેર માટીનાં ચૂલા
૯૪. ઝાઝા ગુમડે ઝાઝી વ્યથા
૯૫. મારુ મારુ આગવુ ને તારુ મારુ સહીયારુ
૯૬. આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય
૯૭. આંધળામાં કાણો રાજા
૯૮. ઈદ પછી રોજા
૯૯. ખાડો ખોદે તે પડે
૧૦૦. ક્યાં રાજા ભોજ ક્યાં ગંગુ તૈલી
૧૦૧. નમે તે સૌને ગમ
અશુભ સમાચારનો પત્ર – કાળોતરી
આકાશ અને ધરતી મળે તે રેખા – ક્ષિતિજ
આકાશના પદાર્થોનું નિરીક્ષણ કરનારી શાળા વેધશાળા
આકાશમાં ફરનાર – ખેચર
આંખ આગળ ખડું થઇ જાય તેવું – આબેહૂબ
ઉપકાર ઉપર અપકાર કરનાર – કૃતઘ્ન
એક ચીજ આપીને બીજી લેવી તે – વિનિમય
એક જ માતાના પેટે જન્મેલ – સહોદર
એકબીજામાં ભળી ગયેલ – ઓતપ્રોત
એકહથ્થુ સત્તાવાળો વહીવટ – સરમુખત્યારશાહી
કદી પણ ન બની શકે તેવું – અસંભવિત
કરેલા ઉપકારને જાણનાર – કૃતજ્ઞ
કવિઓનું સંમેલન – મુશાયરો
કામ કર્યા વગર બદલો મેળવનાર – હરામખોર
કામધંધા વગરનો – બેરોજગાર
કુદરતી ઉપચાર દ્રારા રોગ નિવારણની પધ્ધતિ નિસર્ગોપચાર
કોઇની સાથે તુલના ન થાય તેવું – અનુપમઅપ્રિતમ
કોઇની સાથે સરખાવી શકાય નહિ તેવું – અનુપમ
ગામનો વહીવટ કરનારી સંસ્થા – ગ્રામપંચાયત
ગાયોને રાખવાની જગ્યા – ગૌશાળા
ચોમાસું પાક – ખરીફ પાક
છૂપી રીતે દાન કરવું તે – ગુપ્તદાન
જન્મથી પૈસાદાર – ગર્ભશ્રીમંત
જરૂર જેટલું ખાનાર – મિતાહારી
જીતી ન શકાય તેવું – અજેય
જે પત્ની મેળવી શક્યા નથી તે – વાંઢો
જેણે તહોમત મૂક્યું છે તે – વાદીફરિયાદી
જેના ઉપર તહોમત મુકાયુ છે તે – પ્રતિવાદીઆરોપી
જેનામાં દોષ નથી તે – નિર્દોષ
જેની ત્રણ બાજુ પાણી હોય તેવો જમીનનો ભાગ દ્રીપલ્પ
જેનું નામ લેવું પવિત્ર છે તે – પુણ્યશ્લોક
જેનો મોલ ન હોય તેવું – અણમોલ
જેમાંથી વસ્તુ ખુટે નહિ તેવું પાત્ર – અક્ષયપાત્ર
ઝીણી વસ્તુઓને દેખાડનાર – સૂક્ષ્મદર્શક
ટચલી આંગળી પાસેની આંગળી – અનામિકા
તિથિ નક્કી કર્યા વિના આવનાર – અતિથિ
ત્રણ કલાકનો સમય – પ્રહર
દિવસનો કાર્યક્રમ – દિનચર્યા
દેખાતો પાણીનો આભાસ – મૃગજળ
ધર્મ કે સ્વદેશને ખાતર પોતાનું બલિદાન દેનાર – શહીદ
પકડેલી વાતને નહિ છોડનાર – જિદ્દી
પચાસ વર્ષ પૂરાં થયાં પછી ઊજવાતો ઉત્સવ – સુવર્ણ
મહોત્સવ
પચ્ચીસ વર્ષ પૂરાં થયાં પછી ઊજવાતો ઉત્સવ – રજત
મહોત્સવ
પથ્થર પર કોતરેલો લેખ – શિલાલેખ
પહેલાં કદી ન બન્યું હોય તેવું – અપૂર્વ
પોતાના વખાણ પોતે કરવાં તે – આત્મશ્લાઘા
બે જણાને લડાવી મારવાનું કામ – નારદવેડા
મટકું માર્યા વગર – અનિમેષ
મનને હરી લે તેવું – મનોહર
મરણ વખતનું ખતપત્ર – વસિયતનામું
રથ ચલાવનાર માણસ – સારથિ
લેખકે ધારણ કરેલું બીજું નામ – ઉપનામ તખલ્લુસ
વરઘોડામાં આવેલા માણસો – સાજન
વિધાર્થીઓને રહેવાનું સ્થળ – છાત્રાલય
વૃદ્રાવસ્થા કે મૃત્યુ અ આવે તેવું – અજરાઅમર
શિયાળું પાક – રવી પાક
શું કરવું કે કહેવું ન સૂઝે તેવું – દિગ્મૂઢ
સચોટ અસર થાય તેવું – રામબાણ
સહન ન થાય તેવું – અસહ્ય
સાચવવા આપેલી વસ્તુ – થાપણ
સાચવી રાખવા સોંપેલી વસ્તુ – અનામત
સાઠ વર્ષ પૂરાં થયાં પછી ઊજવાતો ઉત્સવ – હીરક
મહોત્સવ / ષષ્ટીપૂર્તિ
સાથે સફર કરનાર – હમસફર
સારાનરસાને પારખવાની બુધ્ધિ – વિવેકબુધ્ધિ
સો વર્ષ પૂરાં થયાં પછી ઊજવાતો ઉત્સવ શતાબ્દી મહોત્સવ
સ્મારક તરીકે ઊભો કરેલો પથ્થર – ખાંભીપાળિયો
હું ઊતરતો છું એવો ભાવ હોવો – લધુતાગ્રંથિ
ગુજરાતના કયા બંધને મેગા પ્રોજેકટ’ તરીકે
ગણવામાં આવે છે ? Ans: ઉકાઇ બંધ
સૌરાષ્ટ્રમાં જે રાસ મોટેભાગે પુરૂષો લે છે તેને
બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? Ans:હલ્લીસક
ઉદય મજમુદારે કઇ ફિલ્મ માટે સંગીત આપ્યું છેજે
ગાંધીજી પર આધારિત છે? Ans: ગાંધી માય ફાધર
કોયલકુળનું
પક્ષી બપૈયો કયા પક્ષીના માળામાં પોતાના ઇંડા
સેવવા મૂકી આવે છે? Ans: લેલાં
શ્રીરંગ અવધૂત મહારાજે કઇ
ભાષામાં પુસ્તકો લખ્યાં છે? Ans: મરાઠી,ગુજરાતી અને સંસ્કૃત
ગુજરાતી હાસ્યસાહિત્યના હાસ્ય સમ્રાટ’ નું
બિરૂદ કોને મળ્યું છે? Ans: જયોતીન્દ્ર હ. દવે
ગુજરાતના કયા મહાનુભાવ સૌપ્રથમ વખત
રાજયપાલ બન્યા હતાકયા રાજયમાં? Ans:ચંદુલાલ ત્રિવેદી-ઓરિસ્સા
ગુજરાતનો સૌ પ્રથમ મુસ્લિમ સૂબો કોણ હતો ?
Ans: 
તાતારખાન
પ્રાચીન ગુજરાતની વિશ્વવિખ્યાત
વિદ્યાપીઠનું નામ જણાવો. Ans:વલભી વિદ્યાપીઠ
10 
સિંહ અને ઘુડખર એશિયા ખંડમાં ફકત
કયાં જોવા મળે છે? Ans: ગુજરાત
11 
શંકરાચાર્યે સ્થાપેલા ચાર મઠો પૈકીનો એક
ગુજરાતમાં છેતે કયાં આવેલો છે ? Ans: દ્વારકા
12
ઉડતી ખિસકોલી ગુજરાતના કયા વનવિસ્તારોમાં
દેખી શકાય છે? Ans: શૂરપાણેશ્વર અને દક્ષિણ-મધ્ય
ગુજરાતનાં જંગલો
13 
મધ્યકાલીન
ગુજરાતી સાહિત્યનાં કયા કવિ નિરક્ષર હતા ?
Ans: 
કવિ ભોજા ભગત
14 
ગુજરાતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર’ કયું છે?
Ans: 
સરદાર સરોવર
15 
શૈક્ષણિક અને સામાજિક પછાતવર્ગ માટે
ગુજરાત સરકાર દ્વારા કઇ શાળાઓ
ચલાવવામાં આવે છે? Ans: નવોદય શાળાઓ
16 
નર્મદા નદીનું પાણી અન્ય કઇ નદીને મળે છે ?
Ans: 
સાબરમતી નદી અને સરસ્વતી
17 
ગુજરાતમાં વર્નાકયુલર
સોસાયટીની સ્થાપના કોણે કરી ? Ans:એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ
18 
કયા ગુજરાતી મહિલા વિશ્વપ્રવાસી તરીકે
જાણીતા છે? Ans: પ્રીતી સેનગુપ્તા
19 
કઇ સાલમાં ભયાનક પૂર આવવાને કારણે
લોથલનો વિનાશ થયો હોવાનું મનાય છે? Ans: ઇ.સ.
પૂર્વે ૧૯૦૦ આસપાસ
20 
અહમદશાહે
ગુજરાતની રાજધાની પાટણથી કયાં ખસેડવાનો
નિર્ણય કર્યો હતો? Ans: આશાવલ (હાલનું
અમદાવાદ)
21 ‘
જયુબિલી ઓફ ક્રિકેટ’ નામનું પુસ્તક
કયા ક્રિકેટર પર લખાયું છે? Ans: જામ
રણજીતસિંહ
22 
પ્રાચીન સમયમાં દંડકારણ્ય’ તરીકે
ઓળખાતો પ્રદેશ અર્વાચીન ગુજરાતમાં કયા નામે
ઓળખાય છે? Ans: ડાંગ
23 
સ્વરાજની લડત માટે રવિશંકર મહારાજે કયુ
પુસ્તક ઘરે ઘરે પહોંચતું કર્યું હતું? Ans: હિંદ સ્વરાજ
24 
એક સમયે ગુજરાતનો ભાગ
ગણાતા ભિન્નમાલમાં જન્મેલા બ્રહ્મગુપ્તે શેની શોધ
કરી હતી ? Ans: શૂન્ય
25 
કચ્છના રળિયામણા રણમાં કઇ
પૂર્ણિમાની રાત્રે ઉત્સવ ઊજવવામાં આવે છે? Ans:શરદ પૂર્ણિમા
26 
ગુજરાતમાં જીરૂ અને
વરિયાળીના વેપારના સૌથી મોટા કેન્દ્ર તરીકે
કયું શહેર જાણીતું છે ? Ans: ઉંઝા
27 
પૃથ્વી છંદને પ્રવાહી બનાવવાનો પ્રયોગ
કયા કવિએ કર્યો છે? Ans: બળવંતરાય ક. ઠાકોર
28 
ગુજરાતના કયા ખેલાડીએ ભારતીય ક્રિકેટ
ટીમના કૉચની સફળ ભૂમિકા ભજવી છે? Ans:અંશુમાન ગાયકવાડ
29 
સૌરાષ્ટ્રનું સૌથી મોટું બંદર કયું છે ? Ans:ઓખા
30 
ગુજરાતમાં વજનકાંટા માટેનું પ્રખ્યાત સ્થળ કયું
છે ? Ans: સાવરકુંડલા
31 
રીંછનો પ્રિય ખોરાક શું હોય છે? Ans: ઉધઇ
32 
ગુજરાતના કયા રાજવી સંતના નામ સાથે
પીપાવાવ બંદરનું નામ જોડાયેલું છે? Ans: સંત
પીપાજી
33 
શહીદ થયેલા સ્વાતંત્ર્ય સૈનિકનું શબ જોઇને
ઝવેરચંદ મેઘાણીએ કઇ કૃતિ રચી હતી? Ans:મૃત્યુનો ગરબો
34 
અષ્ટાવક્ર મુનિએ પોતાનો મત પ્રતિપાદીત
કરતી ગીતા કયાં રચી હતી? Ans: પ્રભાસ પાટણ
35 
ગુજરાતનું સૌપ્રથમ નેચર એજયુકેશન સેન્ટર
કયાં છે ? Ans: હિંગોળગઢ
36 
મહાગુજરાતની અલગ રચનાની આગેવાની કોણે
લીધી હતી? Ans: ઈન્દુલાલ યાજ્ઞિક
37 
અંગ્રેજોની રંગભેદની નીતિ સામે
સત્યાગ્રહની ઘટના મહાત્મા ગાંધીજીના કયા
પુસ્તકમાં છે? Ans: દક્ષિણ
આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ
38 ‘
રામ રમકડું જડિયું રેરાણાજી!…’ પદ કોણે
રચ્યું છે? Ans: મીરાંબાઇ
39 
ગુજરાતની કઇ ચેસ ખેલાડી સૌ પ્રથમ વુમન
ઇન્ટરનેશનલ
માસ્ટર્સની પ્રતિયોગિતા જીતી હતી ? Ans:ધ્યાની દવે
40 
ભૂજના ભૂજિયા કિલ્લામાં કયું પ્રાચીન મંદિર
આવેલું છે? Ans: ભુજંગ મંદિર
41 
કયા ગુજરાતીને આંતરરાષ્ટ્રીય અણુ કાઊન્સીલ
(
વિયેના)ના ચેરમેન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું?
Ans: 
ડૉ. મધુકર મહેતા
42 
ગુજરાતના કયા રાજવીની સુપુત્રી શમ્મીકપૂર
સાથે પરણ્યા છે? Ans:ભાવનગરના કૃષ્ણકુમારસિહજીના સુપુત્રી
43 
ગુજરાતમાં ગૅસ ક્રૅકર પ્લાન્ટ’ કયાં આવેલો છે ?
Ans: 
હજીરા
44 
ગુજરાતમાં ટેલિવીઝનનો પ્રાંરભ
કયારથી થયો? Ans: ૧૫ ઓગસ્ટ૧૯૭૫
45 ‘
એકલવ્ય આર્ચરી એકેડેમીની સ્થાપના કોણે
કરી હતી? Ans: દિનેશ ભીલ
46 
પોરબંદરમાં આવેલ
મહાત્મા ગાંધી કીર્તિ મંદિર કોણે બંધાવ્યું? Ans:નાનજી કાલિદાસ મહેતા
47 
ગુજરાતી સાહિત્યમાં આખ્યાનનો પિતા’ કોણ
ગણાય છે ? Ans: કવિ ભાલણ
48 ‘
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ…’ – આ પદ
કોનું છે? Ans: નરસિંહ મહેતા
49 
પંચમહાલ ભીલ સેવામંડળની સ્થાપના કોણે
કરી? Ans: ઠક્કરબાપા
50 
શિવરાત્રિનું પર્વ
ગુજરાતના કયા પનોતા પુત્રના જીવનમાં આમૂલ
પરિવર્તન આણનારું બની રહ્યું? Ans:સ્વામી દયાનંદ સરસ્વતી
51 વ્યસનમુકિત અભિયાન સૌપ્રથમ કયાં શરૂ થયું?
Ans: 
કનોરિયા હોસ્પિટલ-ગાંધીનગર
52 
નવરાત્રિ દરમ્યાન નોમના દિવસે
પલ્લીનો ઊત્સવ કયાં ઊજવવામાં આવે છે? Ans:રૂપાલ
53 
ગુજરાત ચેસ ઓપન સ્ટેટ ચેમ્પિયનશીપમાં બધી જ
કેટેગરી અને બધી જ ગેમ્સ જીતનાર એકમાત્ર
ખેલાડી કોણ છે ? Ans: વલય પરીખ
54 
ગુજરાતી સાહિત્યમાં આદિ વિવેચક’ તરીકે
કોણે નામના મેળવી છે? Ans: નવલરામ
55 
સુપ્રસિદ્ધ મધ્યયુગીન કવિ ભાલણે
મહાકવિ બાણભટ્ટ રચિત કયા સંસ્કૃત ગ્રંથનું ગદ્ય
રૂપાંતરણ કર્યું હતું? Ans: કાદંબરી
56 
અંબાજી તીર્થ કઇ પર્વતમાળામાં આવેલું છે ?
Ans: 
અરવલ્લી
57 
ગુજરાતનું કયું સ્થળ ડીઝલ
મોટર્સના ઉત્પાદનમાં દેશભરમાં પ્રથમ સ્થાને આવે
છે ? Ans: રાજકોટ
58 
ગુજરાતનું થર્મલ પાવર સ્ટેશન કયાં આવેલું છે?
Ans: 
ઉકાઇ
59 
એશિયાની સૌથી મોટી હૉસ્પિટલ કઇ છે?
Ans: 
સિવિલ હૉસ્પિટલ-અમદાવાદ
60 
ગુજરાત રાજયનો કયો પ્રદેશ
ગુજરાતના બગીચા’ તરીકે ઓળખાય છે ? Ans: મધ્ય
ગુજરાત
61 
ગાંધીજીએ આઝાદીની ચળવળ માટે સૌપ્રથમ
કયા આશ્રમની સ્થાપના કરી? Ans: કોચરબ આશ્રમ
62 ‘
પેન્સિલ કલર અને મીણબત્તી’ નાટકના લેખક
કોણ છે? Ans: આદિલ મન્સુરી
63 
વડનગરનું કીર્તિતોરણ બીજા કયા નામે
ઓળખાય છે ? Ans: નરસિંહ મહેતાનો ચોરો
64 
તરણેતરનો મેળો મહાભારતના કયા પ્રસંગ સાથે
સંકળાયેલો છે ? Ans: દ્રોપદી સ્વયંવર
65 
ગુજરાતમાં સૌપ્રથમ કઈ કોલેજ શરૂ થઈ? Ans:ગુજરાત કોલેજ-અમદાવાદ-ઇ.સ.૧૮૮૭
66 
ગાંધીજી કોને ચરોતરનું મોતી કહેતા ? Ans:મોતીભાઇ અમીન
67 
જાણીતા નાટ્યકાર જયશંકર સુંદરીનું મૂળ નામ
જણાવો. Ans: જયશંકર ભોજક
68 
ગુજરાતમાં કયું લોકનૃત્ય કરતી વખતે લાકડીને
ધરતી પર પછાડવામાં આવે છે? Ans: ટીપ્પણી
69 
સાપુતારા કઇ પર્વતમાળામાં આવેલું છે ? Ans:સહ્યાદ્રિ
70 
ગુજરાતમાં ઉછેરવામાં આવતી જાતવાન
જાફરાબાદી જાત કયા પશુની છે ? Ans: ભેંસ
71 
કનૈયાલાલ મુનશીની રૂઢિભંજક
વિચારધારા કયા સામાજિક નાટકમાં પ્રગટે છે?
Ans: 
કાકાની શશી
72 
કચ્છની ઉત્તર સીમાએ મોટા રણનો વિસ્તાર
ચોમાસાને અંતે કયા નગરની રચના કરે છે ? Ans:સુરખાબ નગર
73 
જૂનાગઢમાં આવેલું કયું સ્થળ પ્રાચીન બૌદ્ધ ગુફાઓ
માટે પ્રસિદ્ધ છે? Ans: ઉપરકોટ
74 
સ્નેહરશ્મિનું મૂળ નામ શું છે? Ans: ઝીણાભાઇ
દેસાઇ
75 
અંગ્રેજ સમયમાં સરકારી કેળવણીનો બહિષ્કાર
કરવા માટે કઇ સંસ્થા સ્થાપવામાં આવી? Ans:ગૂજરાત વિદ્યાપીઠ
76 
સવારથી લઇને રાત સુધી આકાશમાં ઊંચે ઉડીને
ગાતા ભરત અથવા જલઅગન
પક્ષી કયા અંગ્રેજી નામથી ઓળખાય છે? Ans:સ્કાય લાર્ક
77 
ભાષાસાહિત્યઇતિહાસકલા અને
સંસ્કૃતિના ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન બદલ ગુજરાત
સરકાર તરફથી કયો પુરસ્કાર આપવામાં આવે છે?
Ans: 
રણજિતરામ સુવર્ણચંદ્રક
78 
ગુજરાતમાં લાકડામાંથી વિસ્કોસ ફિલામેન્ટ
યાર્ન બનાવવાનું કારખાનુ સુરત નજીક
કયા શહેરમાં આવેલું છે ? Ans: ઉધના
79 
ઝવેરચંદ મેઘાણીના લોકગીતોને સ્વરબદ્ધ
કરનાર ગાયકનું નામ જણાવો. Ans: હેમુ ગઢવી
80 
ભૂકંપની આગોતરી જાણકારી આપનાર
પ્રયોગશાળા ગુજરાતમાં કયાં છે? Ans: ભુજ
81 
જૂનાગઢમાં ઉપરકોટમાં કઇ વાવ જોવાલાયક
છે ? Ans: અડી કડીની વાવ
82 
આશાપુરા માતાનો મઢ કયાં આવેલો છે? Ans:કચ્છ
83 
કવિ દલપતરામે સ્વામિનારાયણ
સંપ્રદાયના કયા સંત
પાસેથી ધર્મદીક્ષા લીધી હતી? Ans: ભૂમાનંદ
સ્વામી
84 
રાણી સિપ્રીની મસ્જિદને કોણે અમદાવાદનું
રત્ન’ કહી છે? Ans: જેમ્સ ફર્ગ્યુસન
85 
ગુજરાતમાં આવેલું કયું જ્યોર્તિલિંગ બારેય
જ્યોર્તિલિંગોમાં સૌથી મોટું શિવલિંગ ધરાવે છે?
Ans: 
સોમનાથ
86 
વિદેશમાં રહીને ક્રાંતિકારી ચળવળ ચલાવનાર
ગુજરાતી ક્રાંતિકારી કોણ હતા? Ans: સરદાર
સિંહ રાણા
87 
અણહીલપુર પાટણની સ્થાપના કોણે કરી? Ans:વનરાજ ચાવડા
88 
મંજીરાનૃત્ય એ
ભાળકાંઠામાં વસતા કયા લોકોનું વિશિષ્ટ
લોકનૃત્ય છે ? Ans: પંઢાર
89 
મીઠાપુર શેના માટે વિશેષ જાણીતું છે ? Ans:ટાટા કેમિકલ્સ ઉદ્યોગ
90 
ગુજરાત પ્રવાસન નિગમની સ્થાપના કયારે
થઇ ? Ans: ઇ.સ. ૧૯૭૫
91 
અહિં આપેલી હિંદી કાવ્યરચનામાંથી કઇ
કૃતિ અખાની નથી? Ans: નરસિંહ માહ્યરો
92 
ગુજરાતમાં પ્રથમ રેડિયો સ્ટેશન કોણે શરૂ
કરાવ્યું? Ans: મહારાજા સયાજીરાવ ગાયકવાડ
93 
છાપખાનું શરૂ કરનાર પ્રથમ ગુજરાતી તરીકે
કોણ હતા? Ans: દુર્ગારામ મહેતા
94 
ગુજરાતનો કેટલો વિસ્તાર વેટ લૅન્ડ ધરાવે છે?
Ans: 
૨૭,૦૦૦ ચો. કિમી.
95 ‘
ગૂર્જરી ભૂ’ કાવ્યના રચયિતા કોણ છે? Ans:સુંદરમ્
96 
સ્વતંત્ર ગુજરાત રાજય મેળવવા માટે
થયેલી મહાગુજરાતની ચળવળનો સમય જણાવો. Ans:૧૯૫૬ થી ૧૯૬૦
97 
રમણલાલ વ. દેસાઈનો જન્મ કયાં થયો હતો ?
Ans: 
શિનોર
98 
ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યયન-સંશોધન
માટે કઇ સંસ્થાની સ્થાપના થઇ હતી? Ans:સોશિયલ એન્ડ લિટરરી એસોશિયેશન
99 
ચોટીલાના ડુંગર ઉપર કયા માતાજીનું મંદિર
આવેલું છે ? Ans: ચામુંડા માતા
100 
ગુજરાત સરકાર દ્વારા પારિતોષિક
પ્રાપ્ત વ્યકિત ઘડતર’ પુસ્તકના લેખક કોણ છે?
Ans: 
ફાધર વાલેસ
101 ‘રાઇનો પર્વત’ ના લેખક કોણ છે? Ans:રમણલાલ નીલકંઠ
102 
ગુજરાતમાં જોવા મળતા કયા સસ્તન
વર્ગના પ્રાણીની સંખ્યામાં અભૂતપૂર્વ
વધારો જોવા મળ્યો છે? Ans: નીલ ગાય
103 
ગુજરાતના કયા બે શહેરોમાં ભૂકંપ માપક યંત્ર
સિસમોગ્રાફ’ રાખવામાં આવ્યું છે? Ans: રાજકોટ
અને વડોદરા
104 
ગુજરાતનું સૌથી મોટું પ્લેનેટોરિમ કયાં આવેલું
છે ? Ans: વડોદરા
105 
ગુજરાતનો એકમાત્ર દરિયાકિનારો જે
ચૂનાની ટેકરીઓથી ઘેરાયેલો છે તેનું નામ શું? Ans:ગોપનાથ
106 
ગુજરાતમાં ચેરના વૃક્ષોનું જંગલ કયાં આવેલું છે ?
Ans: 
જામનગર અને કચ્છના દરિયા કિનારા પાસે
107 
રૂપાયતન હસ્તકલા ઊદ્યોગ કયાં વિકસેલો છે?
Ans: 
જૂનાગઢ
108 
રાસ સહસ્ત્રપદી કૃતિના રચયિતા કોણ છે?
Ans: 
નરસિંહ મહેતા
109 
મનુભાઈ ત્રિવેદી કયા તખલ્લુસથી વિખ્યાત
બન્યા? Ans: ગાફિલ
110 
ખેડબ્રહ્માઈડર અને
શામળાજી નજીકની ટેકરીઓ કયા નામથી ઓળખાય
છે? Ans: આરાસુરની ટેકરીઓ
111 
ઉનાથી ચોરવાડ વચ્ચેનો વિસ્તાર કયા નામે
ઓળખાય છે ? Ans: નાઘેર
112 
સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનું જાણીતું
નૃત્ય કયું છે ? Ans: ગોફ ગુંથન
113 ‘
અમે બધા’ હાસ્યકથા કયા બે લેખકોએ સાથે
મળીને લખેલી છે? Ans: જયોતિન્દ્ર દવે અને
ધનસુખલાલ મહેતા
114 
ગુજરાતના કયા જાણીતા પક્ષીવિદને
પદ્મભૂષણથી સન્માનિત કરાયા છે? Ans:સલીમઅલી
115 
ગુજરાતમાં સરેરાશ કેટલો વરસાદ પડે છે?
Ans: 
૬૭ સેમી
116 
કાકરાપાર એટૅમિક પાવર સ્ટેશન
કયા જિલ્લામાં છે ? Ans: તાપી
117 
ખંભાતના અકીક ઉદ્યોગને
કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પત્થર મળે છે ?
Ans: 
રાજપીપળાના ડુંગરોની
118 
કવિ નર્મદને અર્વાચીનોમાં આદ્ય’ એવું
કહી કોણે બિરદાવ્યા છે? Ans: કનૈયાલાલ મુનશી
119 
ગુજરાતનું કયું બંદર બંદર-એ-મુબારક’ તરીકે
ઓળખાતું હતું? Ans: સુરત
120 
ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ
હતા ? Ans: રણજિતરામ વાવાભાઇ
121 
સાહિત્યકાર કનૈયાલાલ માણેકલાલ
મુનશીનો જન્મ કયાં થયો હતો ? Ans: ભરૂચ
122 
ગુજરાતના કયા રમતવીરનું નામ
વોટરપોલોની રમતમાં જાણીતું છે? Ans: કમલેશ
નાણાવટી
123 
છેક ૧૮૭૫ની સાલમાં દેશી કારીગરીને
ઉત્તેજન’ પુસ્તક કોણે લખ્યું હતું? Ans:હરગોવિંદદાસ કાંટાવાલા
124 
હિંદુ-મુસ્લિમ એકતાના પ્રતીકરૂપ
ગણાતી મીરાદાતારની દરગાહ
ગુજરાતમાં કયાં આવેલી છે ? Ans: ઉનાવા
125 
કવિ ઉમાશંકર જોશીના કયા કાવ્યસંગ્રહને
ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે? Ans:નિશીથ
126 
કાયદાનું શિક્ષણ આપતી ગુજરાતની જૂની અને
જાણીતી સંસ્થા કઇ છે? Ans: શ્રી એલ.એ. શાહ
લૉ કૉલેજ-અમદાવાદ
127 
ગુજરાતના કયા ગામમાં મૂળ આફ્રિકન
વંશના લોકો પોતાની આગવી સંસ્કૃતિ જાળવીને રહે
છે ? Ans: સિરવણ
128 
ગુજરાતમાં હાફૂસ કેરીનું સૌથી વધારે
ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? Ans: વલસાડ
129 
ઝવેરચંદ મેઘાણીનું ઉપનામ શું હતું? Ans:સુકાની
130 
શિયાળામાં અમદાવાદ જિલ્લાના કયા સ્થળે
૨૦૦થી વધારે જાતિના વિદેશી પક્ષીઓ સૌનું
આકર્ષણનું કેન્દ્ર બને છે? Ans: નળ સરોવર
131 
ટીપ્પણી નૃત્ય કઇ પ્રજાતિ સાથે સંકળાયેલું છે?
Ans: 
ભીલ અને કોળી
132 
અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર
ગુજરાતી મહિલા બેડમિન્ટન ખેલાડી કોણ છે? Ans:અપર્ણા પોપટ
133 
ગુજરાતની સૌથી મોટી સિંચાઇ યોજનાનું
નામ જણાવો. Ans: સરદાર સરોવર
નર્મદા યોજના
134 C.E.E.
નું પૂરું નામ જણાવો. Ans: સેન્ટર ફોર
એન્વાયરમેન્ટ એજયુકેશન (અમદાવાદ)
135 
ગુજરાતી ભાષા માટે સૌ પ્રથમ ગૂર્જર ભાષાએવો શબ્દપ્રયોગ કરનાર કોણ છે ? Ans: ભાલણ
136 
સોલંકીવંશના રાજવી કુમારપાળને કયા ધર્મ
પ્રત્યે પ્રીતિ હતી? Ans: જૈન ધર્મ
137 
ગુજરાતના દસ્તાવેજી ઇતિહાસકાળની શરૂઆત
કયાંથી થાય છે? Ans: મૌર્ય કાળથી
138 
ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન
કયા વિસ્તારમાં થાય છે ? Ans: સૌરાષ્ટ્ર
139 
લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર
તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે?
Ans: 
ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર
140 
ગુજરાતમાં મોર્યવંશનું શાસન કેટલાં વર્ષ
રહ્યું? Ans: ૧૩૭ વર્ષ
141 
ગુજરાતનાં કયા શહેર પર પોર્ટુગીઝ શાસન
હતું? Ans: દીવ
142 
કાંકરિયા તળાવની મધ્યમાં કયું જોવાલાયક
સ્થળ આવેલું છે ? Ans: નગીનાવાડી
143 
ગુજરાતનું સૌથી ઊંચું પર્વતશિખર કયું છે ?
Ans: 
ગોરખનાથ-ગિરનાર
144 
ગઝલકાર આદિલ મનસુરીની સૌપ્રથમ
રચના કયા સામયિકમાં પ્રકાશિત થઇ હતી? Ans:કુમાર
145 
કયા મહારાષ્ટ્રીયન કવિએ
ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે ?
Ans: 
બાપુસાહેબ ગાયકવાડ
146 
ગુજરાતનું ગૌરવ એવા એશિયાટિક લાયનને
સાચવતા ગીર અભિયારણ્યનો વિસ્તાર કેટલો છે?
Ans: 
૧૧૫૩ ચો. કિ.મી.
147 
ભારતના પાંચ પવિત્ર સરોવરમાંનું એક
નારાયણ સરોવર ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલું
છે ? Ans: કચ્છ
148 
ગુજરાતમાં જામનગર નજીક સૈનિક
શાળા કયાં આવેલી છે? Ans: બાલાછડી
149 
સૌરાષ્ટ્રના ભરવાડ
કોમના લોકો કયો રાસ લે છે? Ans: હુડારાસ
150 
કેળવણીકાર નાનાભાઇ ભટ્ટે
સ્થાપેલી લોકભારતી-
સણોસરા સંસ્થા કયા જિલ્લામાં આવેલી છે ? Ans:ભાવનગર
151 તરણા ઓથે ડુંગર રેડુંગર કોઈ દેખે નહીં’ – જેવી સુંદર
રચનાના રચયિતાનું નામ જણાવો. Ans: કવિ ધીરો
152 ‘
જયુબિલી ઓફ ક્રિકેટ’ નામનું પુસ્તક કયા ક્રિકેટર પર લખાયું
છે? Ans: જામ રણજીતસિંહ
153 
સ્નેહરશ્મિનું મૂળ નામ શું છે? Ans: ઝીણાભાઇ દેસાઇ
154 
ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો કેન્દ્ર કોણે શરૂ કરાવ્યું?
Ans: 
મહારાજા સયાજીરાવ ગાયકવાડ-વડોદરા
155 
કવિ નર્મદને કયું બિરુદ આપવામાં આવ્યું છે ? Ans: વીર
156 ‘
મંગલ મંદિર ખોલો…’ – ગીતકાવ્ય કોણે લખ્યું છે ? Ans:નરસિંહરાવ દિવેટિયા
157 
રાજયધોરીમાર્ગ ક્રમાંક-૩ પર કયું બંદર આવેલું છે? Ans:કંડલા
158 
પવિત્ર યાત્રાધામ ડાકોરના મંદિર પાસે કયું તળાવ આવેલું છે?
Ans: 
ગોમતી તળાવ
159 
સૌરાષ્ટ્રના કયા ખેલાડીએ વર્ષ
૨૦૦૯માં રણજી ટ્રોફીની સળંગ બે
મેચમાં બેવડી સદી ફટકારી હતી? Ans: ચેતેશ્વર પૂજારા
160 
સોલંકી વંશના પ્રથમ શાસકનું નામ જણાવો. Ans: મૂળરાજ
સોલંકી
161 
ઉદય મજમુદારે કઇ ફિલ્મ માટે સંગીત આપ્યું છેજે ગાંધીજી પર
આધારિત છે? Ans: ગાંધી માય ફાધર
162 
ગુજરાતમાં કુલ કેટલી મોટી નદીઓ આવેલી છે ? Ans: સાત
163 
એશિયાની સૌથી મોટી હૉસ્પિટલ કઇ છે? Ans: સિવિલ
હૉસ્પિટલ-અમદાવાદ
164 
નારાયણ સરોવર મંદિર કયા જિલ્લામાં આવેલું છે ? Ans:કચ્છ
165 
સાબરમતી નદીનું ઉદગમ સ્થાન કયું છે ? Ans: ઢેબર સરોવર-
રાજસ્થાન
166 
ગુજરાતના પ્રસિધ્ધ ઘઉંની જાતિનું નામ જણાવો. Ans:દાઉદખાની
167 
કવિ ભોજા ભગતની પદરચના કયા નામે ઓળખાય છે? Ans:ચાબખા
168 
ગાંધીજીએ ગુજરાતની કઇ લડતને ધર્મયુદ્ધ’ નામ આપ્યું? Ans:અમદાવાદ મિલ સત્યાગ્રહ
169
સોલંકી રાજા કર્ણદેવના સમયમાં કાશ્મીરથી કયા કવિ ગુજરાતમાં આવ્યા
હતા? Ans: કવિ બિલ્હણ
170 
ફ્રેંચ લોકોએ ગુજરાતમાં કઇ સાલમાં વ્યાપારી થાણું સ્થાપ્યું
હતું? Ans: ઇ.સ. ૧૬૬૮
171 
ગુજરાતીમાં અસ્મિતા’ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે
કર્યો હતો? Ans: કનૈયાલાલ મુનશી
172 
અડાલજની વાવની લંબાઇ કેટલી છે ? Ans: ૮૪ મીટર
173 
સોનિક મુલતાની કઇ રમત જાણીતો ખેલાડી છે? Ans: સ્નુકર
174 
ભવાઇના આદ્યપિતા અસાઇત ઠાકર કઇ સદીમાં થઇ ગયા?
Ans: 
૧૫મી સદી
175 
કયા સંતે બાંધેલી ઝૂંપડી સતાધારના નામથી પ્રખ્યાત બની? Ans:સંતશ્રી આપા ગીગા બાપુ
176 
ગુજરાતમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે કઇ
સરકારી વાહન સેવા કાર્યરત છે? Ans: ‘૧૦૮
177 ‘
પ્રજાબંધુ’ અને મુંબઇ સમાચાર’ ના રિપોર્ટર જેમણે
દાંડીકૂચનું અતથી ઇતિ સુધી રિપોર્ટિંગ કર્યું હતું તે કોણ હતા? Ans:કપિલપ્રસાદ દવે
178 
હાસ્ય સાહિત્યની વિસ્તૃત વિવેચના સૌપ્રથમ કોણે કરી? Ans:રમણભાઇ નીલકંઠ
179 
વ્યસનમુકિત અભિયાન સૌપ્રથમ કયાં શરૂ થયું? Ans:કનોરિયા હોસ્પિટલ-ગાંધીનગર
180 
કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું છે ? Ans: ભુજ
181 
ગુજરાતનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઈમથક
કયા શહેરમાં છે ? Ans: અમદાવાદ
182 
કેળની એક ખાસ જાત એવી ઇલાયચી કેળનું વાવેતર
ગુજરાતમાં કયાં થાય છે ? Ans: ચોરવાડ
183 
રાણીની વાવનું બાંધકામ કયા રાજવીના સમયગાળા દરમિયાન થયું
હતું? Ans: ભીમદેવ પહેલો
184 
પ્રકૃતિ શિક્ષણ માટે જાણીતું હિંગોળગઢ અભિયારણ્ય કયાં આવેલું
છે ? Ans: જસદણ
185 
ખનીજતેલના શુદ્ધિકરણની રીફાઇનરી કયાં આવેલી છે ? Ans:મામલગાર કોયલી
186 
નરસિંહ મહેતાએ પ્રભાતિયામાં શેનો મહિમા ગાયો છે ? Ans:જ્ઞાન
187 
કાશીનો દીકરો ફિલ્મમાં પ્રથમવાર અને છેલ્લીવાર કોણે
સંગીત આપ્યું હતું? Ans: ક્ષેમુભાઇ દિવેટીયા
188 
ગુજરાતમાં નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફેશન
ટેકનોલોજીની સંસ્થા કયાં આવેલી છે? Ans: ગાંધીનગર
189 
કચ્છમાં આવેલું કયું સ્થળ આહિર એમ્બ્રોઈડરી માટે જાણીતું
છે? Ans: ધનેતી
190 ‘
નદીની રેતમાં રમતું નગર મળે ના મળે’ ના લેખક કોણ છે?
Ans: 
આદિલ મન્સુરી
191 
ગુજરાતનો કયો જિલ્લો વિસ્તારની દૃષ્ટિએ
ભારતભરમાં સૌથી મોટો ગણાય છે? Ans: કચ્છ
192 
કર્કવૃત્ત ગુજરાતના કયા બે સ્થળ પરથી પસાર થાય છે ?
Ans: 
પ્રાંતિજ અને હિંમતનગર
193 
કવિ ઉમાશંકર જોશીનું કયું સામયિક સાહિત્ય અને પત્રકારત્વ
ક્ષેત્રે અજોડ કહેવાય છે? Ans: સંસ્કૃતિ
194 
ગુજરાતની સૌપ્રથમ ટ્રામ કંપની કયાં સ્થપાઇ? Ans:ધોલેરા (ઇ.સ. ૧૮૫૦)
195 
ગુજરાતમાં અરબી સમુદ્ર નજીક મીઠા પાણીનું કયું સરોવર આવેલું
છે ? Ans: નારાયણ સરોવર
196 
ગુજરાત રાજકિય પરિષદના સૌપ્રથમ પ્રમુખ કોણ હતા?
Ans: 
મોહનદાસ કરમચંદ ગાંધી
197 
ભારતભરની દૂધ અને ડેરી પ્રોડકટ્સની માંગને
પૂરી કરતી અમૂલ ડેરી ગુજરાતમાં કયાં આવેલી છે? Ans: આણંદ
198 
વોશિગ્ટનમાં મેયરે ગુજરાતી લેખક માટે ખાસ દિવસ જાહેર
કર્યો હતો તે લેખક કોણ હતા? Ans: સુરેશ દલાલ
199 
ઇ.સ. ૧૯૩૦માં અમદાવાદથી કેટલા કિ.મી. ચાલીને દાંડીકૂચ
કરવામાં આવી હતી? Ans: ૩૮૫ કિ.મી.
200 
કવિ દલપતરામનો જન્મ કયાં થયો હતો ? Ans: વઢવાણ
અમૂલ ડેરી ક્યાં આવેલી છે?— આણંદમાં
પારસીઓનું કાશી’ તરીકે ગુજરાતનું કયું શહેર જાણીતું છે?— ઉદવાડા
નારાયણ સરોવર ક્યાં આવેલું છે?— કચ્છ
અલંગ કયા જિલ્લામાં આવેલું છે?— ભાવનગર
અંબાજીનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે?— બનાસકાંઠા
ઇફ્કો’ ખાતરનું કારખાનુ ક્યાં છે?— કલોલમાં
કડાણા બંધ કઇ નદી પર બાંધવામાં આવ્યો છે?— મહી
ગુજરાતમાં ફ્લોરસ્પાર પ્રોજેક્ટ ક્યાં છે?— આંબા ડુંગરમાં
ઉત્તર ગુજરાતની મુખ્ય નદીઓ કઇ છે?— બનાસ સરસ્વતી અને રૂપેણ
ઉંમરગામ કયા જિલ્લામાં આવેલું છે?— વલસાડ
કચ્છનો લિગ્નાઇટ પર આધારિત વીજળી પ્રોજેક્ટ કયા નામે ઓળખાય છે?
— 
પાનન્ધ્રો વીજળી પ્રોજેક્ટ
કંઠીનું મેદાન કયા જિલ્લામાં આવેલું છે?— કચ્છ
ગાંધીનગર કઇ નદીને કાંઠે વસેલું છે?— સાબરમતી
ગુજરાતમાં કુલ કેટલા જિલ્લાઓ છે?— પચ્ચીસ
ગુજરાતમાં ચોખાનો પાક સૌથી વધુ કયા જિલ્લામાં થાય છે?— વલસાડ
ગુજરાત ભારતના કયા ભાગમાં આવેલું રાજ્ય છે?—- પશ્ચિમ ભારત
ગુજરાતમાં કયા જિલ્લાને સૌથી લાંબો દરિયાકિનારો છે?— જામનગર
ગુજરાતમાં કયા જિલ્લાને સૌથી વધુ તાલુકા છે?— જૂનાગઢ
ગુજરાતમાં કયા પ્રદેશના ઘઉં વિખ્યાત છે?— ભાલ પ્રદેશના
ગુજરાતમાં નહેરો દ્વારા સૌથી વધુ સિંચાઇ કયા જિલ્લામાં થાય છે?— ખેડા
ગુજરાત રાજ્યની સરહદો ભારતના કેટલા રાજ્ય સાથે સંકળાયેલી છે?— ત્રણ
ગુજરાતમાં મગફળીનો પાક સૌથી વધુ કયા જિલ્લામાં થાય છે?— જૂનાગઢ
ગુજરાતમાં તમાકુનો પાક સૌથી વધુ કયા જિલ્લામાં થાય છે?— ખેડા
ગુજરાતના દરિયાકિનારાની લંબાઇ કેટલી છે?— 1,600 કિ.મી. થી વધુ
ગુજરાતમાં જંગલનો મોટો વિસ્તાર કયા ભાગમાં છે?— દક્ષિણ ગુજરાતમાં
ગુજરાતમાં કુલ કેટલી યુનિવર્સિટીઓ છે?— દસ
ગુજરાતમાં લીલી નાઘેર’ નો પ્રદેશ કયો કહેવાય છે?—ચોરવાડનો પ્રદેશ
ગુજરાતમાં વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે?— અમદાવાદ
તારંગા પર્વત ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે?— મહેસાણા
સાપુતારા ગિરિનગર ગુજરાતના કયા જિલ્લામાં છે?— ડાંગ
ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે?— કચ્છ
ગુજરાતમાં સૂર્યમંદિર ક્યાં આવેલું છે?— મોઢેરામાં
ધરોઇ યોજના કઇ નદી પર છે?— સાબરમતી
ગુજરાતમાં અકીકનો ઉદ્યોગ કયા શહેરમાં છે?— ખંભાતમાં
ગુજરાતમાં સૌથી વધારે વરસાદ કયા જિલ્લામાં પડે છે?— વલસાડ જિલ્લો
ગુજરાતમાં ઓછામાં ઓછો વરસાદ કયા જિલ્લામા પડે છે?— કચ્છ જિલ્લો
ગુજરામાં કયા વિસ્તારની ભેંસ પ્રખ્યાત છે?— જાફરાબાદી
ગુજરાતમાં કેટલા ટકા વિસ્તારમાં જંગલો છે?— 10ગુજરાતના કેટલા જિલ્લાઓ સમુદ્રકિનારો ધરાવે છે?— 11ગુજરાતમાં કયા જિલ્લામાં સાગ લાકડું પુષ્કળ પ્રમાણમાં થાય છે?— વલસાડ
ઘડિયાળ ઉદ્યોગ માટે કયું શહેર જાણીતું છે?— મોરબી
ટાઇલ્સ બનાવવાની સૌથી વધુ ફેક્ટરીઓ કયા શહેરમાં છે?— મોરબી
લિગ્નાઇટ કયા જિલ્લાઓમાંથી નીકળે છે?— કચ્છ અને ભરુચમાંથી
ગુજરાતની સૌથી લાંબી નદી કઇ છે?— સાબરમતી
સીદી સૈયદની જાળી કયા શહેરમાં છે?— અમદાવાદમાં
કેસર કેરી ગુજરાતના કયા જિલ્લામાં થાય છે?— જૂનાગઢ
ચોરવાડાનું વિહારધામ કયા જિલ્લામાં છે?—જૂનાગઢ
છોટાઉદેપુર કયા જિલ્લામાં આવેલું છે?— વડોદરા
ઘુડખર નામે ઓળ્ખાતા જંગલી ગધેડા ક્યાં જોવા મળે છે?—કચ્છના નાના રણમાં
સુરખાબ પક્ષીઓ કયા જિલ્લામાં જોવા મળે છે?— કચ્છ
આરસની ખાણ ગુજરાતમાં કયા સ્થળે છે?— અંબાજીમાં
ડાકોર કયા જીલ્લામાં આવેલું છે?— ખેડા
ડાકોરમાં શાનું મંદિર છે?— રણછોડરાયજીનું મંદિર
દમાણ અને દીવને કોણ છૂટા પાડે છે?— ખંભાતનો અખાત
પાવાગઢ કયા જિલ્લામાં આવેલું છે?— પંચમહાલ
પાવાગઢ પર્વત ગુજરાતમાં કયા શહેરથી નજીક છે?— વડોદરાની નજીક
બરડો ડુંગર ક્યાં આવેલો છે?— જામનગરમાં
ગુજરાતનો ઉંચામાં ઉંચો પહાડ કયો છે?— ગિરનાર
મગફળીનો પાક કયા વિસ્તારમાં સૌથી વધુ થાય છે?— સૌરાષ્ટ્રમાં
બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક કયું છે?— પાલનપુર
મચ્છુ ડેમ તૂટવાની દુર્ઘટના કયા શહેર સાથે સંબંધિત છે?— મોરબી
આયના મહેલ ક્યાં આવેલો છે?— ભુજ
રાણી સિપ્રીની મસ્જિદ ક્યાં આવેલી છે?— અમદાવાદ
દાદા હરિની વાવ ક્યાં આવેલી છે?— અમદાવાદ
ગુજરાતનું એકમાત્ર મુક્ત બંદર કયું છે?— કંડલા
નવા સુધારા પ્રમાણે ગુજરાત રાજ્યના કેટલા તાલુકા અને જિલ્લાઓ છે?—
223,25
પાટણ કઇ નદી પર વસેલું છે?— સરસ્વતી
ગુજરાત રાજ્યની સ્થાપના કયા દિવસે થઇ હતી?— 1 મે,1960તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે?— સુરેન્દ્રનગર
ગુજરાતનો વિસ્તાર આશરે કેટલા ચોરસ કિ.મી. છે?— 1,96,024મીઠું પકવવામાં ભારતના રાજ્યોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે?— પહેલું
વેળાવદર અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે?— ભાવનગર
મીરાદાતરની દરગાહ ક્યાં આવેલી છે?— ઉનાવા
સલાયા બંદર કયા જિલ્લા માં આવેલું છે?— જામનગર
વોટ્સન સંગ્રહાલય ક્યાં આવેલું છે?— રાજકોટ
લકી સ્ટુડિયો ક્યાં છે? — હાલોલમાં
મીઠાપુરમાં શાનું કારખાનું છે?— તાતા કેમિકલ્સનું
કીર્તિમંદિર શું છે?— પોરબંદરમાં આવેલું ગાંધીજીનું સ્મારક
વસ્તીની દ્રષ્ટિએ ભારતનાં રાજ્યોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે?— નવમું
ગુજરાતનાં જિલ્લાઓમાંટ કયો જિલ્લો સૌથી વધુ વસ્તીગીચતા ધરાવે છે?—ખેડા
ગુજરાતમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે?— 942દૂધસાગર ડેરી કયા શહેરની છે?— મહેસાણા
ગુજરાતમાં પેટ્રોકેમિકલ્સ સંકુલ કયા રાજ્યમાં સ્થપાયું છે?— વડોદરા
ગુજરાતમાંથી કયો રષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે?— નં-8સાત નદીઓનાં પાણીનો સંગમ ગુજરાતમાં ક્યાં થાય છે?— વૌઠામાં
દાંતીવાડા બંધ કઇ નદી પર બાંધવામાં આવ્યો છે?— બનાસ
સાતપુડા પર્વતનું ઉંચુ શિખર કયું છે?— ધૂપગઢ
સાબરકાંઠા જિલ્લાનું મુખ્ય મથક કયું છે?— હિંમતનગર
કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું છે?— ભુજ
પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક કયું છે?— ગોધરા
ડાંગ જિલ્લાનું મુખ્ય મથક કયું છે?— આહવા
ભારતમાં ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ કયો ક્રમ છે?— સાતમો
સુપ્રસિદ્ધ યાત્રાધામ મહુડી કયા જિલ્લામાં આવેલું છે?— ગાંધીનગર
સુરત કઇ નદી પર વસેલું છે?— તાપી
હીરાભાગોળની વાવ ક્યાં આવેલી છે?— ડભોઇ
વડોદરા કઇ નદી પર વસેલું છે?—વિશ્વામિત્રી
મુસ્લિમોનું યાત્રાધામ હાજીપીર કયા જીલ્લામાં આવેલું છે?— કચ્છ
જેસલતોરલની સમાધિ ક્યાં આવેલી છે?— અંજાર
સૌરાશ્ટ્રના જીલ્લા કેટલા છે?— 7 (સાત)
ગુજરાતમાં કયા ગામની તુવેરની દાળ પ્રખ્યાત છે?— વાસદ

ગુજરાતનું નામ શેના પરથી પડ્યું ?
– ગુર્જર જાતિ પરથી
ગુજરાતની પશ્ચિમમાં આવેલો સમુદ્ર
– અરબી સમુદ્ર
ગુજરાતમાં તમાકુની શરૂઆત કોણેક્યારે કરી ?
– ઈ. સ. 1600 ની આસપાસ પોર્ટુગીઝ લોકોએ
ગુજરાતમાં કયા ર્મના લોકોની વસ્‍તી વધારે છે ?
– હિન્‍દુ
ડાંગ શબ્‍દનો અર્થ શું ?
– જંગલ
નર્મદા નદી ગુજરાતમાં કયા સ્‍થળે પ્રવેશે છે ?
– ચાંદોદ
અમદાવાદની સ્‍થાપના કોણેક્યારે કરી હતી ?
– ઈ. સ. 1411 માં સુલતાન અહમદ શાહે
બારડોલી સત્‍યાગ્રહના નેતા કોણ હતા ?
– સરદાર વલ્‍લભભાઈ પટેલ
માઉન્‍ટ આબુના દેલવાડા મંદિરોની સરખામણીમાં રહી શકે એવું અમદાવાદમાં ક્યું મંદિર આવેલું છે ?
– હઠીસિંહ મંદિર
અમદાવાદની નજીકમાં આવેલી અડાલજની વાવ ક્યારે બાંધવામાં આવી હતી ?
– પંદરમી સદીમાં સોલંકી યુગ દરમિયાન
સેવા સંસ્‍થાની સ્‍થાપના કોણે અને ક્યારે કરી હતી ?
– ઈલાબહેન ભટ્ટે, 1972માં
અક્ષરધામ શું છે ?
– ગાંધીનગરમાં આવેલું સ્‍વામીનારાયણ પંથનું વડું મથક છે.
ક્યા ઉદ્યોગને લીધે સુરત આખા વિશ્વમાં પ્રસિદ્ધ બન્‍યું છે ?
– હીરા ઘસવાના ઉદ્યોગ
ગુજરાતના ક્યા શહેરમાં પટોળાંનું પ્રખ્‍યાત કાપડ વણવામાં આવે છે ?
– પાટણ
આણંદની દૂધ ડેરી પર આધારિત ફિલ્‍મનું નામ શું છે ?
– મંથન
ભારતની ‘શ્વેત ક્રાંતિના પિતામહ કોને ગણવામાં આવે છે ?
– ડો. વી. કુરિયન
ભારતમાં જહાજ ભાંગવાનુસૌથી મોટું કેન્‍દ્ર ક્યાં આવેલું છે ?
– સૌરાષ્‍ટ્રના દરિયાકિનારે આવેલ અલંગમાં
ભારતનું એક માત્ર એવું કયું રેલવે સ્‍ટેશન છે જ્યાં કુલી તરીકે સ્‍ત્રીઓ કામ કરે છે ?
– ભાવનગર
ભવાઈની શરૂઆત કોણેક્યારે કરી હતી ?
– બ્રાહ્મણ અસાઈતે પંદરમી સદીમાં
કયા રાજાએ સોમનાથ પર સત્તર વાર આક્રમણ કર્યું હતું ?
– મેહમૂદ ગઝનવી
આફ્રિકાના મૂળ વતનીઓ ભારતમાં કયાં વસ્‍યા છે ?
– ગિરની તળેટીમાં
સમ્રાટ અશોકના શિલાલેખ સૌરાષ્‍ટ્રમાં કયાં મળી આવ્‍યા છે ?
– ગિરનાર પર્વત અને જૂનાગઢની વચ્‍ચે આવેલા વિસ્‍તારમાં
* ‘‘વૈષ્‍ણવ જન તો તેને રે…..‘‘ ભજનના રચયિતા કોણ હતા ?
– નરસિંહ મેહતા
પોરબંદરમાં આવેલ ગાંધીજીનું ઘર કયા નામથી ઓળખવામાં આવે છે ?
– કીર્તિમંદિર
જામનગરમાં કયા મંદિરમાં સતત રામધૂન લાગે છે ?
– બાલા હનુમાન
વિસ્‍તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્‍લો કયો છે ?
– કચ્‍છ
ગુજરાતની પૂર્વ સરહદે કયું રાજ્ય આવેલું છે ?
– મધ્‍યપ્રદેશ
ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે ?
– ગિરનાર
ડાંગ જિલ્‍લામાં આવેલું ગુજરાતનું એકમાત્ર ગિરિમથક કયું છે ?
– સાપુતારા
ગુજરાતની વાયવ્‍ય સરહદે કયો દેશ આવેલો છે ?
– પાકિસ્‍તાન
ગુજરાતના ઉત્તર ભાગમાંથી કયો વૃત પસાર થાય છે ?
– કર્કવૃત
ગુજરાતની કાળી જમીન કયા પાકને માફક આવે છે ?
– મગફળી અને કપાસ
ગુજરાતની ગાયોની કઈ કઈ ઓલાદો જાણીતી છે ?
– કાંકરેજ,ગીર અને ડાંગી
ગુજરાતની કઈ કઈ જાતની ભેંસો વધુ દૂધ આપવા માટે જાણીતી છે ?
– મહેસાણી,સુરતી અને જાફરાબાદી
ગુજરાતનાં કઈ કઈ જાતનાં ઘેટાં પ્રખ્‍યાત છે ?
– પાટણવાડી અને મારવાડી
ગુજરાતમાં ઉછેરાતી બકરીની કઈ કઈ જાતો જાણીતી છે ?
– સુરતી અને ઝાલાવાડી
ગુજરાતમાં પર્લ ઓઇસ્‍ટર કયાં મળે છે ?
– જામનગર પાસેથી
ગુજરાતના કેટલા ટકા ભાગમાં જંગલો છે ?
– દસ ટકા
કચ્‍છના નાના રણમાં કયા જંગલી ગધેડા જોવા મળે છે ?
– ઘુડખર નામના
ગુજરાતમાં પારસીઓની વસ્‍તી મુખ્‍યત્‍વે કયા જિલ્‍લાઓમાં છે ?
– સુરત અને વલસાડ
ગુજરાતમાં ખ્રિસ્‍તીઓની વસ્‍તી મુખ્‍યત્‍વે કયા જિલ્‍લાઓમાં છે ?
– ખેડા અને આણંદ
ગુજરાતના કયા વિસ્‍તારમાં જૈનોનું પ્રમાણ વધુ છે ?
– ગુજરાતના ઉત્તર ભાગ અને કચ્‍છમાં
ગુજરાતમાં બીડી બનાવવાનો ઉદ્યોગ મુખ્‍યત્‍વે કયાં કયાં શહેરોમાં   વિકસ્‍યો છે ?
– આણંદ,નડિયાદ,પેટલાદ,બોરસદ અને પાટણ
ગુજરાતમાંથી કયો અગત્‍યનો રાષ્‍ટ્રીય ધોરી માર્ગ પસાર થાય છે?આ માર્ગ તેને છેડે આવેલાં કયા બે શહેરોને જોડે છે?
– રાષ્‍ટ્રીય ધોરી માર્ગ નં. 8. તે દિલ્‍લી અને મુંબઈને જોડે છે.
ગુજરાતના કયા ઘઉં પ્રખ્‍યાત છે ?
– ભાલ વિસ્‍તારમાં થતા ભાલિયા ઘઉં (દાઉદખાની)
ગુજરાતમાં ડાંગરનું સૌથી વધુ ઉત્‍પાદન કયા જિલ્‍લામાં થાય છે?
– વલસાડ (રાજયના કુલ ઉત્‍પાદનના 25 ટકા)
ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્‍પાદન કયાં થાય છે ?
– જૂનાગઢ જિલ્‍લામાં
ગુજરાતમાં કપાસનું ઉત્‍પાદન કયાં સૌથી વધુ થાય છે ?
– વડોદરા જિલ્‍લામાં (ભરૂચ અને વડોદરા પ્રદેશનો કાનમ પ્રદેશ  ઉત્તમ પ્રકારના કપાસના ઉત્‍પાદન માટે જાણીતો છે.)
ગુજરાતમાં તમાકુનું સૌથી વધુ ઉત્‍પાદન કયાં થાય છે ?
– ખેડા જિલ્‍લામાં (અહીંનો ચરોતર પ્રદેશ તમાકુના પ્રદેશ તરીકે ઓળખાય છે.)
ગુજરાતમાં શેરડીનું વાવેતર કયાં સૌથી વધુ થાય છે ?
– દક્ષિ‍ણ ગુજરાત અને સૌરાષ્‍ટ્ર
ગુજરાતમાં કયા ધાન્‍યનું સૌથી વધુ વાવેતર અને ઉત્‍પાદન થાય છે ?
– બાજરી
ગુજરાતમાં કયો જિલ્‍લો સૌથી વધુ પાકી સડકો ધરાવે છે ?
– ખેડા
ગુજરાતમાં કયો જિલ્‍લો સૌથી ઓછી પાકી સડકો ધરાવે છે ?
– ગાંધીનગર
ગુજરાતમાં નહેરો દ્વારા સૌથી વધુ સિંચાઈ કયા જિલ્‍લામાં થાય છે ?
– ખેડા જિલ્‍લામાં
ગુજરાતની નિકાસમાં અગ્રસ્‍થાને શું છે ?
– સિંગખોળ અને મીઠું
ગુજરાતમાં સૌથી સુંદર સ્‍મશાન ગૃહ કયાં આવેલું છે ?
– સિદ્ધપુરમાં (મુક્તિધામ)

No comments:

Post a Comment